Gaushala Event
Shree Gopal Gaushala > Events > જન્માષ્ટમી / ત્રિવેણી લોકમેળો
14
જાન્યુઆરી
જન્માષ્ટમી / ત્રિવેણી લોકમેળો
જન્માષ્ટમી તહેવાર દરમ્યાન શ્રાવણ માસના પ્રવિત્ર દિવસોમાં શીતળાસાતમથી – ૫ થી ૬ – દિવસનો પોરબંદરમાં લોકમેળાનું આયોજન થાય છે. આ મેળામાં ગૌશાળાના યુવકમંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે રાવટી રાખવામાં આવે છે. મેળા દરમ્યાન સવારથી રાત્રિના ૧૨ વાગ્યા સુધી મેળામાં આવતા લોકોને ગૌશાળા વિશે માહિતી આપવામાં આવે છે અને ગૌદાનની અપીલ કરવામાં આવે છે. નાના-મોટા સૌ તરફથી યોગદાન મળતું રહે છે. શ્રાવણ મહિનાની અમાસના એક દિવસે ભાણવડ ગામે ત્રિવેણી નદીના સાનિધ્યમાં પણ મેળાનું આયોજન થાય છે. ત્યાં પણ રાવટી રાખવામાં આવે છે.